31.5 C
Ahmadabad, IN
મંગળવાર, ઓગસ્ટ 21, 2018

Gujarati Khabar: Latest Gujarat News & Breaking Updates સ્પેશલ

પ્રતિ વર્ષ સરેરાશ 4.24 કરોડ પ્રવાસીઓ કરે છે ગુજરાતની મુલાકાત.

2012-13ના વર્ષમાં 2.54 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, જે આંકડો 2016-17માં વધીને 4.48 કરોડ થયો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફરવા માટે આવતા...

ગુજરાતમાં ઠેર ઠેર દલિતોનાં વિરોધ પ્રદર્શન.

એસસી-એસટી એક્ટમાં બદલાવ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટનો ખોટો ઉપયોગ...

ગગનમાંથી અગનવર્ષા :સુરેન્દ્રનગરમાં ૪૨.૪ ડિગ્રી તાપમાન.

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે જ્યારે આવનાર દિવસોમાં પણ ગરમીમાં રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આજે રાજ્યમાં અનેક...

અમરેલીના દેવાળીયા પાટિયા નજીક સ્કૂલબસે ખાધી પલટી.

અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિરની સ્કૂલ બસ દેવળીયાના પાટિયા નજીક પલટી ખાઈ ગઈ હતી.સ્કૂલ બસમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ હતા જેમાંથી 10 જેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ થઈ...

આગ દૂઘટનામાં નિઃસહાય અસરગ્રસ્તોને શાહેઆલમ દરગાહમાં મળ્યો આશરો.

અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ૩૦૦થી વધુ ઝૂંપડાઓ અને કાચા મકાનો ભસ્મીભૂત થઈ જતા આ ઝૂંપડામાં...

રાષ્ટ્રીય સમાચાર

પ્રતિ વર્ષ સરેરાશ 4.24 કરોડ પ્રવાસીઓ કરે છે ગુજરાતની મુલાકાત.

2012-13ના વર્ષમાં 2.54 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, જે આંકડો 2016-17માં વધીને 4.48 કરોડ થયો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફરવા માટે આવતા...

દલિતોના ભારત બંધને પગલે દેશમાં જનજીવન ખોરવાયું, ૯નાં મોત

દેશભરમાં દલિત સંગઠનો દ્વારા આપેલા બંધની વ્યાપક અસર જોવા મળી. ૧૪ રાજ્યોમાં ભડકેવલી હિંસા દરમિયાન મધ્યપ્રદેશમાં છ જ્યારે રાજસ્થાનમાં એક અને યુપીમાં બેનાં મોત...

આંતરરાષ્ટ્રીય સમાચાર

કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં યુ-ટ્યુબની ઓફિસમાં ગોળીબાર

મંગળવારે મોડી રાતે એક બંદૂક લઈને આવેલી મહિલાએ અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં આવેલી યૂ-ટ્યુબની હેડઓફિસમાં એક મહિલાએ ગોળીબાર કર્યો હતો. હુમલો કરનાર મહિલાની ઉંમર અંદાજે...

અમેરિકાએ હાફિઝ સઇદની રાજકીય પાર્ટીને આતંકી સંગઠન જાહેર કર્યું.

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફિઝ સઇદને અમેરિકાએ જોરદાર ઝાટકો આપ્યો છે. હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી...

વિજ્ઞાન અને ટેક્નોલોજી

ખેલ જગત

સ્વાસ્થ્ય સમાચાર

મનોરંજન

અજબ ગજબ

તાજેતરની ખબરો

કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં યુ-ટ્યુબની ઓફિસમાં ગોળીબાર

મંગળવારે મોડી રાતે એક બંદૂક લઈને આવેલી મહિલાએ અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં આવેલી યૂ-ટ્યુબની હેડઓફિસમાં એક મહિલાએ ગોળીબાર કર્યો હતો. હુમલો કરનાર મહિલાની ઉંમર અંદાજે...

પ્રતિ વર્ષ સરેરાશ 4.24 કરોડ પ્રવાસીઓ કરે છે ગુજરાતની મુલાકાત.

2012-13ના વર્ષમાં 2.54 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, જે આંકડો 2016-17માં વધીને 4.48 કરોડ થયો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફરવા માટે આવતા...

દલિતોના ભારત બંધને પગલે દેશમાં જનજીવન ખોરવાયું, ૯નાં મોત

દેશભરમાં દલિત સંગઠનો દ્વારા આપેલા બંધની વ્યાપક અસર જોવા મળી. ૧૪ રાજ્યોમાં ભડકેવલી હિંસા દરમિયાન મધ્યપ્રદેશમાં છ જ્યારે રાજસ્થાનમાં એક અને યુપીમાં બેનાં મોત...

ફેક ન્યૂઝ આપનારા પત્રકારો પર તંત્રની લાલ આંખ

માહિતી અને પ્રસારણ મંત્રાલયની જાહેરાત મુજબ જો કોઇ પત્રકાર ફેક સમાચાર કરતાં કે તેનો દુષ્પ્રચાર કરતાં જોવા મળ્યો તો તેની માન્યતા સ્થાયી રીતે રદ્દ...

અમેરિકાએ હાફિઝ સઇદની રાજકીય પાર્ટીને આતંકી સંગઠન જાહેર કર્યું.

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફિઝ સઇદને અમેરિકાએ જોરદાર ઝાટકો આપ્યો છે. હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી...

મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ...

દલિતો અને આદિવાસીઓને આગળ ન વધવા દેવુ એ ભાજપ અને RSSના DNAમાં છે –...

એક્ટમાં સુધારા ન કરવાની માગ સાથે દેશભરમાં લગભગ ૮ જેટલા રાજ્યોમાં દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.આવા સમયે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ...

સીબીએસઈએ કરી મોટી જાહેરાત નહીં લેવાય ગણિતની પુન: પરીક્ષા .

ધોરણ 10માં ગણિતના પેપરલીક થયા બાદ, સરકારે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. એટલે કે, 10 મા વિદ્યાર્થીઓને ફરીથી ગણિત પરીક્ષા લેવાની જરૂર...

કનૈયા કુમારે યોગી આદિત્યનાથને ગણાવ્યો ‘રાવણ’

લખનૌ: હનુમાન જયંતિ પર દેશના ભાગોમાં હિંસક અથડામણો વિશે બોલતા, જવાહરલાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના પુર્વ અધ્યક્ષ કનૈયા કુમારે યુપીના મુખ્યમંત્રીની રાવણ સાથે સરખામણી કરી. તેમણે જણાવ્યું હતું...

ગુજરાતમાં ઠેર ઠેર દલિતોનાં વિરોધ પ્રદર્શન.

એસસી-એસટી એક્ટમાં બદલાવ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટનો ખોટો ઉપયોગ...